ખુશહાલ જીવન જીવવાની બે જ રીત છે ઍક જે પસંદ છે તે મેળવી લો, બીજી જે મળ્યુ છે તેને પસંદ કરવા માંડો.
Tuesday, September 9, 2014
Thursday, April 17, 2014
http://www.gconnect.in/pages/section-89-2011/section-89-2011.html
http://www.gconnect.in/pages/section-89-2011/section-89-2011.html
Sunday, January 5, 2014
Sunday, December 1, 2013
વેદિક જ્યોતિષ: ચોઘડિયાં અને હોરા
વેદિક જ્યોતિષ: ચોઘડિયાં અને હોરા: ચોઘડિયાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે ‘ચોઘડિયાં’ શબ્દથી અપરીચિત હશે. આપણા સમાજમાં દરેક સારા-નરસાં કાર્યનો પ્રારંભ ચોઘડિયું જોઈને કરવ...
Tuesday, November 26, 2013
Saturday, November 23, 2013
Monday, October 7, 2013
સ્થાપનાની વિધિઃ
સ્થાપના માટેના શુભ મૂહુર્તઃ-
આજે પંચાંગ પરંપરા મુજબ ચોઘડીયા પ્રમાણે માતાજીની સ્થાપના કરવા માટે સવારે ૦૮-૦૩ થી ૦૯-૩૩ તથા રાત્રે ૦૭-પ૨ થી ૦૯-૨૧ નો સમય શ્રેષ્ઠ છે. હોરા મુજબ સવારે ૦૭-૩૪ થી ૦૯-૩૩, સાંજે ૦પ-૨૨ થી ૦૬-૨૧, રાત્રે ૦૭-૨૩ થી ૦૮-૨૪ સુધીનો સમય શાસ્ત્રોકત રીતે શુદ્ધ છે.
આજે પંચાંગ પરંપરા મુજબ ચોઘડીયા પ્રમાણે માતાજીની સ્થાપના કરવા માટે સવારે ૦૮-૦૩ થી ૦૯-૩૩ તથા રાત્રે ૦૭-પ૨ થી ૦૯-૨૧ નો સમય શ્રેષ્ઠ છે. હોરા મુજબ સવારે ૦૭-૩૪ થી ૦૯-૩૩, સાંજે ૦પ-૨૨ થી ૦૬-૨૧, રાત્રે ૦૭-૨૩ થી ૦૮-૨૪ સુધીનો સમય શાસ્ત્રોકત રીતે શુદ્ધ છે.
સ્થાપનાની વિધિઃ-
સૌ પ્રથમ જમીનને શુદ્ધ કરવા માટે ગૌમૂત્ર અને ગંગાજળ છાંટવું. ત્યાર પછી બાજોઠ ઉપર લાલ રેશમી વસ્ત્ર બીછાવી માતાજીની મૂર્તિ અથવા છબીની સ્થાપના કરવી, ત્યાર પછી તેને શુદ્ધ ચંદન અથવા કંકુનો ચાંદલો કરી ફુલનો હાર ચઢાવવો.
આરતી ક્યારે કરવીઃ-
ઘીનો દિવો અને અગરબત્તીનો ધૂપ કરી માતાજીને નૈવેદ્ય સ્વરૂપે સાકર મીશ્રીત દુધ અને ફળ ધરવા. ચંડીપાઠનું પઠન કરવું. આ ઉપરાંત માતાજીની સ્તુતિ, મંત્ર બોલવા. માતાજીની આરતી કરવી અને પછી પ્રસાદ સૌને વહેંચવો.
'' વિકૃતી ના નાશ માટેની શકિત અમોને પ્રાપ્ત થાઓ. ’’ એવી પ્રાર્થના કરી રાસ-ગરબા કરવા.
સૌ પ્રથમ જમીનને શુદ્ધ કરવા માટે ગૌમૂત્ર અને ગંગાજળ છાંટવું. ત્યાર પછી બાજોઠ ઉપર લાલ રેશમી વસ્ત્ર બીછાવી માતાજીની મૂર્તિ અથવા છબીની સ્થાપના કરવી, ત્યાર પછી તેને શુદ્ધ ચંદન અથવા કંકુનો ચાંદલો કરી ફુલનો હાર ચઢાવવો.
આરતી ક્યારે કરવીઃ-
ઘીનો દિવો અને અગરબત્તીનો ધૂપ કરી માતાજીને નૈવેદ્ય સ્વરૂપે સાકર મીશ્રીત દુધ અને ફળ ધરવા. ચંડીપાઠનું પઠન કરવું. આ ઉપરાંત માતાજીની સ્તુતિ, મંત્ર બોલવા. માતાજીની આરતી કરવી અને પછી પ્રસાદ સૌને વહેંચવો.
'' વિકૃતી ના નાશ માટેની શકિત અમોને પ્રાપ્ત થાઓ. ’’ એવી પ્રાર્થના કરી રાસ-ગરબા કરવા.
નવરાત્રી ઘટસ્થાપના વિધિ
| |||||||||||||||||||||||
Subscribe to:
Posts (Atom)